ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કીર્તિ મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ પોરબંદર ભાવનગર અરાવલી ભરૂચ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ? ચૂલમા અગ્નિ નૃત્ય આપેલ તમામ ચૂલ ચૂલમા અગ્નિ નૃત્ય આપેલ તમામ ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? પીંછવાઈ પીંછોરા વારલી ભીંત ચિત્ર પટોળા પીંછવાઈ પીંછોરા વારલી ભીંત ચિત્ર પટોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બિંદુ સરોવર - સિદ્ધપુર રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ બિંદુ સરોવર - સિદ્ધપુર રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP