ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ મૃણાલિની સારાભાઈ અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP