ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

દલપતરામ
નંદશંકર મહેતા
મનસુખરામ ત્રિપાઠી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ?

અમૃત કેશવ નાયક
ઈલા આરબ મહેતા
દલસુખભાઈ માલવણિયા
રતનજી ફરમજી શેઠના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP