ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધુસૂદન ઠાકરનું તખલ્લુસ કયું છે ? મધુરો ટહુકો માધવ મધુવન મધુરાય મધુરો ટહુકો માધવ મધુવન મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP