ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તલગાજરડા વીરપુર શિનોર તળાજા તલગાજરડા વીરપુર શિનોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? કનૈયાલાલ મુનશી હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ચાંપાનેર પાવાગઢ ડાકોર બેચરાજી ચાંપાનેર પાવાગઢ ડાકોર બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP