ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

દલપતરામ
નંદશંકર મહેતા
મનસુખરામ ત્રિપાઠી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ વિલ્ફ્રેડ
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ થોમસકુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

મૃણાલિની સારાભાઈ
અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'
જશવંત ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP