ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? દાસી જીવણ ભોજા ભગત ધના ભગત ધીરા ભગત દાસી જીવણ ભોજા ભગત ધના ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP