ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
મનસુખરામ ત્રિપાઠી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

હીરાલાલ ખત્રી
પરીશ્વર શુક્લ
ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ધરતીનું લૂણ - સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP