ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
મણિશંકર કીકાણી
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

પિરાજી સાગરા
ચંદ્ર ત્રિવેદી
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુમારપાળ દેસાઈ
જય વસાવડા
વિનોદિની નીલકંઠ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP