ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી દલપતરામ નર્મદ રાજેન્દ્ર શાહ કલાપી દલપતરામ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP