ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી સરદાર પટેલ અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ મીરાંની રહી મહેક ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નવલકથા નાટક નવલિકા ચિંતનાત્મક નિબંધ નવલકથા નાટક નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP