ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? મારી હૈયાસગડી ધરતીનો અવતાર જનમટીપ ઋણાનુબંધ મારી હૈયાસગડી ધરતીનો અવતાર જનમટીપ ઋણાનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? અશોક દવે હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP