ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
છગનલાલ જોષી
ભોગીલાલ પ્રાણવલ્લભ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

નાટક-રોમન સ્વરાજ
પ્રવાસવર્ણન-અમૃતા
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
એકાંકી-બાથટબમાં માછલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સરસ્વતીચંદ્ર
કરણઘેલો
સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP