ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP