ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટીયા મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરીન્દ્ર દવે શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી કરસનદાસ માણેક હરીન્દ્ર દવે શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ મધ્યમપદલોપી અવયવીભાવ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી અવયવીભાવ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP