ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? કનૈયાલાલ મુનશી મણિલાલ હ. પટેલ મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી મણિલાલ હ. પટેલ મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૧ ૨ ૪ ૩ ૧ ૨ ૪ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ.ચંદ્રકાન્ત મહેતા રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ ડૉ.ચંદ્રકાન્ત મહેતા રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP