ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. હૃદયની કળા મનની કળા શબ્દની કળા કાનની કળા હૃદયની કળા મનની કળા શબ્દની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? વિમળસૂરિ કુમારપાળ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ કુમારપાળ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP