ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ હ. પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કોઈનો લાડકવાયો
અઢારસો સત્તાવન
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP