ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિલાલ હ. પટેલ
કનૈયાલાલ મુનશી
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
શિવાનંદ અધ્વર્યુ
ત્રિભુવન ત્રિવેદી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

નંદબત્રીસી
રેખાખંડ
રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP