ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિલાલ હ. પટેલ
નરસિંહરાવ દિવેટીયા
મણિશંકર રત્નજી ભટ્ટ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્માના ટુકડા - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ધના ભગત
જયંત કોઠારી
નટવરલાલ બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP