ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP