ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અકીક'ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે ? બાલાસિનોર ખંભાત પાટણ અમદાવાદ બાલાસિનોર ખંભાત પાટણ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? પાવરી ચંદ્રાવળા હલોતરા પુંજ પાવરી ચંદ્રાવળા હલોતરા પુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? ફાગણ માસમાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં ફાગણ માસમાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? વસો કપડવંજ કઠલાલ ગલતેશ્વર વસો કપડવંજ કઠલાલ ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP