ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ધર્મપાલ કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 25 ટકા 20 ટકા 35 ટકા 30 ટકા 25 ટકા 20 ટકા 35 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP