ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ધર્મપાલ કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય યવન વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય યવન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP