ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ ગોપાલપાલ ધર્મપાલ કુમારપાલ દેવપાલ ગોપાલપાલ ધર્મપાલ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP