ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ કુમારપાલ ગોપાલપાલ ધર્મપાલ દેવપાલ કુમારપાલ ગોપાલપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? પાણીપતનું યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? વડોદરા મુંબઈ પટણા મસૂરી વડોદરા મુંબઈ પટણા મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP