ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? રબારી ઠાકોર આદિવાસી ભરવાડ રબારી ઠાકોર આદિવાસી ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ? ચોલ શૈલી હોયશાલા શૈલી વાઘેલા શૈલી ચાલુક્ય શૈલી ચોલ શૈલી હોયશાલા શૈલી વાઘેલા શૈલી ચાલુક્ય શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અર્ધપુખ્ત (કિશોર) સિંહને શું કહેવાય ? અવેજ ત્રાતા ગૃધ્યા પાઠડો અવેજ ત્રાતા ગૃધ્યા પાઠડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ? ભાર્ગવદાસ શુક્લા ધનરાજ સુખડિયા રાઘવાનંદ ધાર્મિકલાલ પંડ્યા ભાર્ગવદાસ શુક્લા ધનરાજ સુખડિયા રાઘવાનંદ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP