ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

આસો નવરાત્રી
માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
અષાઢી નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
જાગૃતમ અહર્નિશમ્
બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP