ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP