ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક હરીન્દ્ર દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ભોગીલાલ ગાંધી ખબરદાર કવિ નર્મદ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી ખબરદાર કવિ નર્મદ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP