ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

ગાંધીકથા
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
મારું જીવન એ મારી વાણી
આપણી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ?

નરેશ કનોડિયા
અરવિંદ ત્રિવેદી
ઉપેન્દ્ર ત્રિવેદી
અરવિંદ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP