ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક.મા.મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP