ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
અનિલ ચાવડા
હસમુખ પાઠક
રમણિક સામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

પ્રીતિસેન ગુપ્તા
ધીરુબહેન પટેલ
શરીફા વીજળીવાળા
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP