ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? મધ્યકાળ સાક્ષર યુગ સુધારક યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સાક્ષર યુગ સુધારક યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? બેફામ શૂન્ય પાલનપુરી આદિલ શેખાદમ આબુવાલા બેફામ શૂન્ય પાલનપુરી આદિલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? સુરેશ જોશી ન્હાનાલાલ અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ન્હાનાલાલ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP