ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા
જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો.

જ્યોતીન્દ્ર દવે
વાડીલાલ ડગલી
મધુસૂદન પારેખ
પ્રભુદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

રમણ સોની
ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP