ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ નાકર શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર શામળ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP