ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? વસંતના પદો હૂંડી શ્રાદ્વ સુદામાચરિત્ર વસંતના પદો હૂંડી શ્રાદ્વ સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ રમણ સોની ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP