ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

જાહેર પીર-ઉનાવા
નથુરામ શર્મા-બીલખા
દેવાભગત-ભાણવડ
આપાદાના-ચલાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ શાહ
ચુનીલાલ મહેતા
ચં. ચી. મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
તારાબહેન મોડક
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP