ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? બાપાનો કાગળ બાપાની પીંપર વીરની વિદાય વિરાટનો હિંડોળો બાપાનો કાગળ બાપાની પીંપર વીરની વિદાય વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. ગીત છપ્પા કાફી પદ ગીત છપ્પા કાફી પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP