ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? પ્રેમાનંદ નાકર ભીમ શામળ પ્રેમાનંદ નાકર ભીમ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP