ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી-1955
એક પણ નહીં
મૂર્તિદેવી પુરસ્કાર-1955
સરસ્વતી સન્માન-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

મણીલાલ દ્વીવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

મધુ રાય
સુરેશ જોષી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP