ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP