ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
આપેલ તમામ
આ મંદિર સાત માળનું છે.
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

કરસનદાસ મૂળજી
મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
રણછોડભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP