ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? પ્રી કેમ્બ્રિયન આર્કિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન આર્કિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી મુઝફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? સલ્તનત ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ચાવડા મુઘલ મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP