ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ અજય પાળ ભીમદેવ પહેલો મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ અજય પાળ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? વશિષ્ઠ ઋષિ ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થતા RBI એ લીડ બેન્ક યોજના કયારે શરૂ કરી ? 1971 1969 1975 1973 1971 1969 1975 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP