ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 16મી સદી 18મી 19મી 17મી 16મી સદી 18મી 19મી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? કરશનદાસ મૂળજી દલપતરામ નર્મદ મહિપતરામ કરશનદાસ મૂળજી દલપતરામ નર્મદ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? પશ્ચિમ રાજસ્થાની મારુ ગુર્જર ગુર્જર અપભ્રંશ અપભ્રંશ પશ્ચિમ રાજસ્થાની મારુ ગુર્જર ગુર્જર અપભ્રંશ અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP