ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

કુમાર મંગલસિંહ
મનહર મકવાણા
એમ. નકુલ
વનરાજ માળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ
ગોળ ગધેડાનો મેળો - જેસવાડા
શાહ આલમનો મેળો - અમદાવાદ
કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP