ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

રસીકલાલ અંધારીયા
એમ. એફ. હુસૈન
સોમલાલ શાહ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?

કચ્છ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
પાટણ જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP