ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ફૈયઝખાન
પંડિત વિષ્ણુ નારાયણ
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
ઉસ્તાદ મૌલાબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

મગનભાઈ પટેલ
દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ?

ગામતી નૃત્ય
છેલૈયા નૃત્ય
આગવા નૃત્ય
કાકડા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

પાક તૈયાર થાય ત્યારે
વરસાદના મોસમમાં
શિયાળામાં
ફાગણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP