ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ મૌલાબક્ષ
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
પંડિત વિષ્ણુ નારાયણ
ઉસ્તાદ ફૈયઝખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
કોળીયાક
બાણેજ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP