ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલબિહારી વાજપેય ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહ અટલબિહારી વાજપેય ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ? 2015 2014 2013 2012 2015 2014 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 308 306 316 324 308 306 316 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક ગ્રામ પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક ગ્રામ પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? જવાહરલાલ નેહરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.9% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP