ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલબિહારી વાજપેય
ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

પ્રાથમિક સેવા સહકારી મંડળી
ગ્રામસેવક
ગ્રામ પંચાયત
જિલ્લા ખેતીવાડી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.9% નો વધારો
8.2% નો વધારો
7.9% નો વધારો
7.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP