ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP