ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

અનંતમૂર્તિ
ગોપીક્રિષ્ના
શિવપ્રકાશ
પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પ્રિયદર્શી - મધુસુદન પારેખ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP