ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

મહાદેવભાઈ દેસાઈ
ગુલાબદાસ બ્રોકર
ચુનીલાલ મડિયા
ભૂપતભાઈ વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા
નળની વેદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP