ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? પિરાજી સાગરા - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? પાંડુરિયો ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો પાંડુરિયો ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધોલેશ્વર મહાદેનું મંદિર ક્યાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ? પરબ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ વરતમાન પરબ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ વરતમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ? મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP