કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? લાખોટા તળાવ, જામનગર ચંડોળા તળાવ, અમદાવાદ શર્મિષ્ઠા તળાવ, વડનગર સુરસાગર સરોવર, વડોદરા લાખોટા તળાવ, જામનગર ચંડોળા તળાવ, અમદાવાદ શર્મિષ્ઠા તળાવ, વડનગર સુરસાગર સરોવર, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત દર વર્ષે કુટુંબદીઠ કેટલા રૂપિયાનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે ? 5 લાખ 3 લાખ 2 લાખ 4 લાખ 5 લાખ 3 લાખ 2 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 2 ડિસેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ? ચીનનો ઉપગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનો ઉપગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ધાતુનો બનેલો લઘુગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ ટીવી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 22 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 22 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP