ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
મણિપુર
રાજસ્થાન
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
આંદામાન દ્વિપ સમુહ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

આંદામાન અને નિકોબાર ટાપુઓ
દાદરા અને નગર હવેલી
દમણ અને દીવ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP