ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.76% 2.10% 1.90% 1.40% 1.76% 2.10% 1.90% 1.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ મણિપુર રાજસ્થાન કેરળ તમિલનાડુ મણિપુર રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? કર્ણાટક હિમાચલ મહારાષ્ટ્ર પંજાબ કર્ણાટક હિમાચલ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ? મહારાષ્ટ્ર હરિયાણા આંદામાન દ્વિપ સમુહ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર હરિયાણા આંદામાન દ્વિપ સમુહ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ જળવિદ્યુત પ્રોજેક્ટ કઈ નદી પર તૈયાર કરવામાં આવેલો છે ? કાવેરી પાપકારા પેરિયાર તામ્રપર્ણી કાવેરી પાપકારા પેરિયાર તામ્રપર્ણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP