ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
મનોહર ત્રિપાઠી
નાથાલાલ દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ?

ચૂલમા
અગ્નિ નૃત્ય
આપેલ તમામ
ચૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કીર્તિ મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ
મોહન મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP