ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અખો પ્રેમાનંદ ભાલણ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી ગૌરવ અસ્મિતા ઘનશ્યામ વાસુકી ગૌરવ અસ્મિતા ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP