ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

મિહરાનગઢ ફોર્ટ - જોધપુર
દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ
મહારાજા પેલેસ - મૈસુર
સિટી પેલેસ - લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી
આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP