ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? પરબ અખંડઆનંદ નવચેતન શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? સુરેશ જોષી જયન્ત પાઠક ગૌરીશંકર જોષી નાનાલાલ સુરેશ જોષી જયન્ત પાઠક ગૌરીશંકર જોષી નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? ઈકબાલ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા મરીઝ ઈકબાલ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર મહિને દર બે મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP