ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
શેખાદમ આબુવાલા
ઉમાશંકર જોશી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી 'દર્શક'
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP