ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ દવે જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP