ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? ચંદબરદાઈ શાલિભદ્ર સૂરિ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ શાલિભદ્ર સૂરિ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP