ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયવીણા વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક હૃદયવીણા વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ પાટણ સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP