ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકેશ જોષી મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? વીણાવેલી રૂપસુંદરી સ્વર્ગસુંદરી સૌભાગ્યસુંદરી વીણાવેલી રૂપસુંદરી સ્વર્ગસુંદરી સૌભાગ્યસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ગ્રંથાવલિ કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP