ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકુન્દરાય આચાર્ય
મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
યમક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
અનુક્રમ
ઉપક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP