GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વર્ષ 2019 માટે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ દેશના શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશનો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશોનોની યાદીમાં ગુજરાત દ્વિતીય ક્રમે આવેલ છે.
આ યાદીમાં ગાંધીનગરનું મહિલા પોલીસ સ્ટેશન દ્વિતીય ક્રમે આવેલ છે.
આંદામાન નિકોબારના પોલીસ સ્ટેશને આ યાદીમાં ટોચનો ક્રમ મેળવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

ફક્ત iii અને iv
ફક્ત ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

આપેલ તમામ
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.
તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે.
ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે.
iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP