GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઈલેક્ટ્રીક મોબીલીટી મિશન પ્લાન 2020 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજનાનો હેતુ હાઈબ્રીડ / ઈલેક્ટ્રીક વાહનો વિકસાવવાનો છે.
2. આ યોજના ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. - ટેક્નોલોજીનો વિકાસ, માંગનું સર્જન, પાઈલોટ પ્રોજેક્ટ અને ચાર્જીંગ માટેનું આંતરમાળખું.
3. વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક કાર નવી કારના વેચાણનો 40% હિસ્સો બનશે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.
2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું.
II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.
III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.
IV‌‌. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.

ફક્ત I, II અને IV
ફક્ત I, II અને III
ફક્ત II, III અને IV
I, I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી.
2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે.
3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.

ફક્ત I, II અને IV
ફક્ત II અને III
I, II, III અને IV
ફક્ત I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બિન ઉત્પાદક અસ્ક્યામતો (Non Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂરચના અનુસરી છે. આ ચાર 4R ___ દર્શાવે છે.

Recognition, Resolution, Recapitalisation and Reforms
Recognition, Repurchase, Reforms and Rendering
Recognition, Reporting, Restrictions and Reforms
Refinancing, Reforms, Recapitalisation and Redefining

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP