GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ધન વિષમતા
સંમિત
ઋણ વિષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP