GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક ઓડીટ આંતરિક તપાસ આંતરિક અંકુશ વચગાળાની તપાસ આંતરિક ઓડીટ આંતરિક તપાસ આંતરિક અંકુશ વચગાળાની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 6 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ? શેરબજાર અદાલત કંપની રજીસ્ટ્રાર સેબી શેરબજાર અદાલત કંપની રજીસ્ટ્રાર સેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP