GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
યોગ્ય રીતે જોડકા જોડો.
(P) ઉત્તરાખંડ
(Q) આંધ્રપ્રદેશ
(R) કેરાલા
(S) સિક્કીમ
(U) તિરૂવનંત પુરમ્
(V) ગંગટોક
(W) દહેરાદુન
(X) વિજયવાડા

P-V, Q-X, R-U, S-W
P-W, Q-X, R-U, S-V
P-U, Q-X, R-W, S-V
P-W, Q-V, R-U, S-X

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ?

ધારાશાસ્ત્રી
એટર્ની જનરલ
એડવોકેટ જનરલ
સોલીસીટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
માલસામાનની મહત્તમ સપાટી =

વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)
વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP