GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

આગાખાન મહેલમાં
સાબરમતી આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.
તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
Join sentences with infinitive :
He wants to earn his livelihood. He works hard for that reason.

He wants to work hard to earn his livelihood.
He works hard to earn his livelihood.
He wants to working hard to earn his livelihood.
He wants to earn his livelihood and so he works hard.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP