GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

આંતરિક તપાસ
આંતરિક અંકુશ
આંતરિક ઓડીટ
વચગાળાની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે
લક્ષ્મી તિરસ્કારભર્યું હસી
લક્ષ્મી તિરસ્કારથી હસી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ?

હૂંડી લખનારની
હૂંડી સ્વીકારનારની
બેંકરની
નાણા મેળવનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP