GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ...

10 % કમિશન આપી શકાય
20 % કમિશન આપી શકાય
25 % કમિશન આપી શકાય
15 % કમિશન આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
આપેલ પૈકી એક પણ નહીં
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP