ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? સારંગ બારોટ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સારંગ બારોટ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ શામળ ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ શામળ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP