ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ વિલ્ફ્રેડ
ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ થોમસકુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા
મોહનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ભગવતીકુમાર શર્મા માટે કયું વિધાન ખોટું છે ?
1. તેમની પ્રથમ કવિતા ગાંધીજીની મૃત્યુની ઘટના અંગેની હતી.
2. તેઓ અમદાવાદના 'ગુજરાત મિત્ર' દૈનિકમાં તંત્રી વિભાગમાં જોડાયા હતા.
3. તેમણે અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ફક્ત 2,3
ફક્ત 1,3
ફક્ત 1,2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

એક પણ નહીં
સરસ્વતી સન્માન-1997
મૂર્તિદેવી પુરસ્કાર-1955
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP