ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ થોમસકુક
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ વિલ્ફ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણભાઈ નીલકંઠ
રમણલાલ વ. દેસાઈ
શામળ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

સુજાતા ભટ્ટ
કરસનદાસ લુહાર
ધ્રુવ ભટ્ટ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP