કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. મન હોય તો માળવે જવાય મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં ધરમના કામમાં ઢીલ નહીં મન હોય તો માળવે જવાય મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં ધરમના કામમાં ઢીલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP