GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બાઉલીના સૂત્ર પ્રમાણે વિષયનાંકનું માપ મેળવીએ ત્યારે જો વિષમતાંકનું મૂલ્ય શૂન્ય આવે તો મધ્યસ્થ M, પ્રથમ ચતુર્થક Q1 અને ત્રીજા ચતુર્થક Q3 વચ્ચેનો સંબંધ ક્યા પ્રકારે દર્શાવી શકાય ?

M = Q3 + Q1/2
M = Q3 - Q1/2
M = Q3 - Q1/Q3 + Q1
M = Q3 + Q1/Q3 - Q1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
9030 મીટર, 8976 મીટર, 8411 મીટર
8192 મીટર, 7680 મીટર, 6570 મીટર
8898 મીટર, 7817 મીટર, 7138 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP