ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. માતર રાજપીપળા વડોદરા પાલનપુર માતર રાજપીપળા વડોદરા પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી નર્મદ કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP