ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP