ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? થોડાં આંસુ થોડાં ફૂલ મારી હકીકત મારા અનુભવો સત્યના પ્રયોગો થોડાં આંસુ થોડાં ફૂલ મારી હકીકત મારા અનુભવો સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? નર્મદ દુર્ગારામ મહેતાજી નંદશંકર મહેતા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP