ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠક્કરબાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
ધૂમકેતુ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ભારતીય વિદ્યાભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP