GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક ___ એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ ‘‘સૌરાષ્ટ્રના પંખીઓ" માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે. ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે. iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.