ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'
જશવંત ઠાકર
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ બંને
ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે.
ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ?

હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
ગુજરાતી શૈલી
હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી
મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP