ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

અવિનાશ વ્યાસ
મૃણાલિની સારાભાઇ
જયશંકર 'સુંદરી'
જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP