ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ?

શનિદેવ મંદિર
બહુચર માતાનું સ્થાનક
સૂર્યમંદિર
બાલકૃષ્ણ લાલજીની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP