ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?

જયશંકર સુંદરી
મલ્લિકા સારાભાઈ
સ્મિતા શાસ્ત્રી
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ?

શંખેશ્વર
મોઢેશ્વર
નાગેશ્વર
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

દેવની મોરી
ભુજિયો કોઠો
જોગીડાની ગુફા
કડિયા ડુંગરની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ?

બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
કચ્છ મ્યુઝિયમ, ભુજ
બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP