GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ? અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) કોષ દિવાલ કોષરસપટલ (cell membrane) આપેલ પૈકી એક પણ નહીં અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) કોષ દિવાલ કોષરસપટલ (cell membrane) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે.ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે. ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ? 75 દિવસો 45 દિવસો 30 દિવસો 60 દિવસો 75 દિવસો 45 દિવસો 30 દિવસો 60 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ? જસ્ટીસ રામનંદન સમિતિ જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ જસ્ટીસ રામનંદન સમિતિ જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે... પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે. અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે. પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી. ૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે. પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે. અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે. પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી. ૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ___ ના લીધે થાય છે. કાર્બન ડાયોક્સાઈડ પાણીની બાષ્પ હિલીયમ ધૂળના કણો કાર્બન ડાયોક્સાઈડ પાણીની બાષ્પ હિલીયમ ધૂળના કણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP