GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ? કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ આપેલ પૈકી એક પણ નહીં આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ આપેલ પૈકી એક પણ નહીં આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી ક્યા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ?i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations) i, ii, iii અને iv ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક ___ એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ ‘‘સૌરાષ્ટ્રના પંખીઓ" માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં. ખોડીદાસ પરમાર પ્રમોદકુમાર સોમાલાલ શાહ વિનાયક ત્રિવેદી ખોડીદાસ પરમાર પ્રમોદકુમાર સોમાલાલ શાહ વિનાયક ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? 10000 કિમી 1000 કિમી 100 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 1000 કિમી 100 કિમી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? શુક્રવાર સોમવાર બુધવાર શનિવાર શુક્રવાર સોમવાર બુધવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ? ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે આપેલ તમામ કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે આપેલ તમામ કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP