GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1956 થી
1969 થી
1949 થી
1960 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ?
(I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે.
(II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે.
(III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બધા જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વેપારી બેંકો અને સહકારી બેંકોના તફાવત અને સમાનતાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.

વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે.
સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી
વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે.
વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ?

ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે.
દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી.
બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે
વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ કે ધંધાનું જીએસટી રજીસ્ટ્રેશન યોગ્ય જીએસટી અધિકારી દ્વારા રદ્દ થઈ શકે છે, જો -
(I) રજીસ્ટર્ડ વ્યક્તિ જીએસટીની જોગવાઈ કે કાયદાનો ભંગ કરે.
(II) સંયુક્ત રજીસ્ટર્ડ વ્યક્તિ જો એક મહિનામાં કર રીટર્ન ફાઈલ ન કરે.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP