ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? કજોડા જૂઠણ સરાણિયો શૂરો રાઠોડ કજોડા જૂઠણ સરાણિયો શૂરો રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાતનો નાથ ગુણવંત ગુજરાતી ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુણવંત ગુજરાતી ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર ધીરુબેન પટેલ કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP