ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાતનો નાથ
ગુણવંત ગુજરાતી
ગુજરાત પ્રહરી
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

દેવાભગત-ભાણવડ
આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા
જાહેર પીર-ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ધાર્મિકલાલ પંડ્યા
ડૉ.નિરંજન રાજગુરૂ
પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP