ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબા દુહા ગરબી પદો ગરબા દુહા ગરબી પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? કલબલ હેરફેર અરસપરસ ઝરમર કલબલ હેરફેર અરસપરસ ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP