ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

કુમારપાળ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક
મોહમ્મદ માકંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ભારતીય વિદ્યાભવન
આર્ય સમાજ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
હિમાલયની પદયાત્રા
પૂર્વોત્તર
દક્ષિણાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP