ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? વીર નર્મદ ક.મા. મુનશી ઉમાશંકર જોષી કવિ ન્હાનાલાલ વીર નર્મદ ક.મા. મુનશી ઉમાશંકર જોષી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શામળદાસ ગાંધી મોહોબતખાન રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી શામળદાસ ગાંધી મોહોબતખાન રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રુદ્રદામા યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા નર્મદાગૌરી લીલાવતી સુશિલા મંગલા નર્મદાગૌરી લીલાવતી સુશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ? મહાત્મા ગાંધી વિઠ્ઠલભાઈ પટેલ જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી વિઠ્ઠલભાઈ પટેલ જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? પાટણ ઉજ્જૈન કલિંગ મગધ પાટણ ઉજ્જૈન કલિંગ મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP