ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

કવિતાની લાક્ષણિકતા
જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

આપેલ તમામ
ફક્ત 2
ફક્ત 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-2, b-3, c-1, d-4
a-4, b-2, c-1, d-3
a-3, b-4, c-2, d-1
a-1, b-2, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દરબાર પુંજાવાળા
પ્રિયકાન્ત પરીખ
ધીરુબહેન પટેલ
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP