ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
અલીખાન બલોચ - શૂન્ય
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP