ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મોહમ્મદ માકંદ
પન્ના નાયક
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
કાકાસાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP